જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઇ કાર્ય પધ્ધતિ અનુસરવામાં આવે છે.(સચિવાલય નિયમસંગ્રહ અને કામકાજના )
1. નિયમોના નિયમ સંગ્રહ અન્ય નિયમો / વિનિમયમો વગેરે સંદર્ભ ટાંકી શકાય)
જવાબ - કચેરી કાર્ય પધ્ધતિ,ગુજરાત પોલીસ મેન્યુલ, જી.સી.એસ.આર, નાણાકીય નિયમો ,આઇ.પી.સી, સી.આર.પી.સી, બી.પી.એકટ તથા એમ.વી.એકટ, તથા પુરાવો.
2. અગત્યની બાબતો માટે કોઇ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપધ્ધતિઓ/ઠરાવેલી કાર્યપધ્ધતિઓ/નિયત માપદંડો/ નિયમો કયાં કયાં છે? નિર્ણય લેવા માટે કયાં કયાં સ્તરે વિચાર કરવામા આવે છે.?
જવાબ - નીલ
3. નિર્ણય લેવાની જનતા સુધી પહોચાડવાની કઇ વ્યવસ્થા છે?
જવાબ - કચેરીની કાર્ય પધ્ધતિ મુજબ
4. નિર્ણય લેવાની પ્રકિયામા જેના મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયાં છે.?
જવાબ - પોલીસ અધિક્ષક, જામનગર
5. નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે.?
જવાબ - પોલીસ અધિક્ષક જામનગર
6. જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામા આવે છે. તેની માહિતી અલગ રીતેની નમૂનામા આપો.
ક્રમ નંબર
|
|
જેના પર નિર્ણય લેવાનાર છે. તે વિષય
|
કચેરી કાર્ય પધ્ધતિ, ગુજરાત પોલીસ મેન્યુલ,
જી.સી.એસ.આર, નાણાકીય નિયમો, આઇ.પી.સી,
સી.આર.પી.સી, બી.પી.એકટ તથા એમ.વી.એકટ,
તથા પુરાવો.
|
માર્ગદર્શક સૂચન/દિશાનિર્દેશ જે કોઇ હોય તો
|
----------------નીલ----------------------
|
અમલની પ્રકિયા
|
ઓફિસની કાર્યપધ્ધતિ મુજબ
|
નિર્ણય લેવાની કાર્ય પધ્ધતિમાં સંકળાયેલ
અધિકારીઓનો હોદ્દો.
|
પોલીસ અધિક્ષક, જામનગર
|
ઉપર જણાવેલ અધિકારીઓના સંપર્ક અંગેની માહિતી
|
પોલીસ ભવન, પોલીસ અધિક્ષકની કચેરી, આયુર્વેદ યુનિવર્સીટી સામે, જામનગર
|
જો નિર્ણયથી સંતોષ ન થાય તો
કયા અને કેવી રીતે અપીલ કરવી
|
આઇ.જી.પી સા, રાજકોટ વિભાગ, રાજકોટ
|