પોલીસ અધિક્ષક, જામનગર
http://www.spjamnagar.gujarat.gov.in

નીતિ ધડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્ત્વ

7/14/2025 1:18:44 AM

 

નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્ત્વ

 

 નીતિ અથવા તેના અમલીકરણનાં ઘડતર સબંધમાં જનતાના સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના સત્તાઓ રજૂઆત માટેની વિદ્યમાન કોઈ ગોઠવણની વિગતો

 

પોલીસ તંત્ર માટે સરકારશ્રી સત્તાઓ જે કોઈ નીતિઓ નક્કી કરવામાં આવે તેની અમલવારી કાયદાકીય જોગવાઈઓનાં પરિપ્રેક્ષ્યમાં રહીને કરવામાં આવે છે. પરંતુ આ માટે જનતાના સભ્યો તરફથી સલાહ સૂચનો મળે તો તેને પણ આવકારવામાં આવે છે, અને નીતિનિયમોને સુસંગત સલાહ સૂચનોનો અમલ કરવામાં આવે છે.

 

૮. જનતા કે, તેનાં પ્રતિનીધિઓની નીતિઓના ઘડતર માટે સહભાગીતા મેળવવાની જોગવાઈની વિગતો નીચે મુજબ છે.

 

 

 

ક્રમ

વિષય/મુદ્દો

જનતાની સહભાગીતા મેળવવા માટેની વ્યવસ્થા

1

કાયદો વ્યવસ્થાની જાળવણી

હા

જે તે પો.સ્ટે. વિસ્તારમાં "લોક દરબાર યોજવામાં આવે છે.

ગુન્હા સબંધી બાતમી

હા

કોઈ પણ પોલીસ અમલદારને રૂબરૂમાં, કે, ફોન સત્તાઓ લેખિત કે મૌખિક સ્વરૂપે આપી શકે છે.